ગુણોત્સવ-ઉપચારાત્મક કાર્ય

ગુણોત્સવ વેબ સાઈટ

  • વાચન ગણન લેખન માટેનું માર્ગદર્શન :

  • વર્ગની નબળી કામગીરી માટે જે તે વર્ગના શિક્ષક અને ભાષા અને ગણિતના શિક્ષકની જવાબદારી રહેશે. 
  • વાચન, લેખન, ગણનની કામગીરી દરમ્યાન ટી.એલ.એમ., અર્લી રીડર બુકનો મહતમ ઉપયોગ કરવાનો રહેશે. 
  • સ્વ-મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા